વાવાઝોડુ VAYU Live: 'વાયુ'ના ભયથી કંડલા પોર્ટ ખાલી કરાવાયો, રાજ્યના તમામ બંદર પર 9 નંબરનું સિગ્નલ

કુદરતી આફત સામે લડવા મુખ્યમંત્રી, તંત્ર અને સુરક્ષા ટીમો કામે લાગી ગઇ છે

एबीपी माझा वेब टीम Last Updated: 12 Jun 2019 09:43 PM

पार्श्वभूमी

અમદાવાદઃ ગુજરાતમાં વાયુ વાવાઝોડાનો કહેર શરૂ થઇ ગયો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ચક્રવાતને લઇને હાઇ એલર્ટની સાથે સાથે કેટલાક ગામોમાંથી સ્થળાંતર કરાવવામાં આવ્યુ છે, મુખ્યમંત્રી અને તંત્ર એલર્ટ થઇ ગયુ છે....More

પોરબંદર-દ્રારકા હાઇવે પર સમુદ્ર કિનારા અને કુછડી ગામને જોડતો પાળો તૂટ્યો, અરબી સમુદ્રનું પાણી ગામમાં ઘૂસે તેવી શકયતા