અયોધ્યા વિવાદ પર સુનાવણી પૂર્ણ , સુપ્રીમ કોર્ટે નિર્ણય અનામત રાખ્યો

ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની અધ્યક્ષતા ધરાવતી પાંચ જજોની બેન્ચ છ ઓગસ્ટથી આ મામલાની સુનાવણી કરી રહી હતી.

एबीपी माझा वेब टीम Last Updated: 16 Oct 2019 05:15 PM

पार्श्वभूमी

નવી દિલ્હીઃઅયોધ્યા મામલાને લઇને સુપ્રીમ કોર્ટમાં 40 દિવસની સુનાવણી પૂર્ણ થઇ ગઇ છે. પાંચ જજોની બેન્ચે આ મામલા પર સતત સુનાવણી કરી રહી છે. બેન્ચે કહ્યું કે, અયોધ્યા મામલામાં દરરોજ...More

નવી દિલ્હીઃઅયોધ્યા મામલાને લઇને સુપ્રીમ કોર્ટમાં 40 દિવસની સુનાવણી પૂર્ણ થઇ ગઇ છે. પાંચ જજોની બેન્ચે આ મામલા પર સતત સુનાવણી કરી રહી છે. બેન્ચે કહ્યું કે, અયોધ્યા મામલામાં દરરોજ થઇ રહેલી સુનાવણી પૂર્ણ થઇ ગઇ છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની અધ્યક્ષતા ધરાવતી પાંચ જજોની બેન્ચ છ ઓગસ્ટથી આ મામલાની સુનાવણી કરી રહી હતી. આ બેન્ચમાં જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ ડીવાઇ ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ અબ્દુલ નઝીર સામેલ છે.