અયોધ્યા વિવાદ પર સુનાવણી પૂર્ણ , સુપ્રીમ કોર્ટે નિર્ણય અનામત રાખ્યો
ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની અધ્યક્ષતા ધરાવતી પાંચ જજોની બેન્ચ છ ઓગસ્ટથી આ મામલાની સુનાવણી કરી રહી હતી.
एबीपी माझा वेब टीम Last Updated: 16 Oct 2019 05:15 PM
पार्श्वभूमी
નવી દિલ્હીઃઅયોધ્યા મામલાને લઇને સુપ્રીમ કોર્ટમાં 40 દિવસની સુનાવણી પૂર્ણ થઇ ગઇ છે. પાંચ જજોની બેન્ચે આ મામલા પર સતત સુનાવણી કરી રહી છે. બેન્ચે કહ્યું કે, અયોધ્યા મામલામાં દરરોજ...More
નવી દિલ્હીઃઅયોધ્યા મામલાને લઇને સુપ્રીમ કોર્ટમાં 40 દિવસની સુનાવણી પૂર્ણ થઇ ગઇ છે. પાંચ જજોની બેન્ચે આ મામલા પર સતત સુનાવણી કરી રહી છે. બેન્ચે કહ્યું કે, અયોધ્યા મામલામાં દરરોજ થઇ રહેલી સુનાવણી પૂર્ણ થઇ ગઇ છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની અધ્યક્ષતા ધરાવતી પાંચ જજોની બેન્ચ છ ઓગસ્ટથી આ મામલાની સુનાવણી કરી રહી હતી. આ બેન્ચમાં જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ ડીવાઇ ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ અબ્દુલ નઝીર સામેલ છે.અયોધ્યા વિવાદની સુનાવણી નક્કી સમય કરતા એક કલાક અગાઉ પૂર્ણ થઇ ગઇ છે. 23 દિવસ બાદ આ કેસમાં ચુકાદો આવશે. તમામ પક્ષોએ કોર્ટમાં આજે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. મંગળવારે જ ચીફ જસ્ટિસે તમામ પક્ષોને આજે દલીલ ખત્મ કરતા કહ્યુ હતું. આજે અનેક પક્ષોએ વધુ દલીલ માટે વધારે સમયની માંગ કરી હતી જેને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ ફગાવી હતી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
નવી દિલ્હીઃઅયોધ્યા મામલાને લઇને સુપ્રીમ કોર્ટમાં 40 દિવસની સુનાવણી પૂર્ણ થઇ ગઇ છે. પાંચ જજોની બેન્ચે આ મામલા પર સતત સુનાવણી કરી રહી છે. બેન્ચે કહ્યું કે, અયોધ્યા મામલામાં દરરોજ થઇ રહેલી સુનાવણી પૂર્ણ થઇ ગઇ છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની અધ્યક્ષતા ધરાવતી પાંચ જજોની બેન્ચ છ ઓગસ્ટથી આ મામલાની સુનાવણી કરી રહી હતી. આ બેન્ચમાં જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ ડીવાઇ ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ અબ્દુલ નઝીર સામેલ છે.