UNGA Speech: વડાપ્રધાન મોદીએ કહ્યુ- અમે દુનિયાને યુદ્ધ નહી, બુદ્ધ આપ્યા

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં 130 કરોડ ભારતીયો તરફથી સંબોધિત કરવું મારા માટે ગૌરવનો અવસર છે

एबीपी माझा वेब टीम Last Updated: 27 Sep 2019 08:04 PM
આતંક પર વહેંચાયેલી દુનિયા કોઇના હિતમાં નથી અને આવી દુનિયા યુએના જન્મના સિદ્ધાંતને નુકસાન કરે છે. ભારતના અવાજમાં દુનિયાને સતર્ક કરવાની ગંભીરતા અને આક્રોશ બંન્ને છે. આતંકવાદ પર વહેંચાયેલી દુનિયા કોઇનું હિત કરી શકશે નહીં.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વિશ્વ ભલે ટીબીથી મુક્તિ માટે વર્ષ 2030 સુધીનો સમય રાખ્યો છે પરંતુ અમે 2025 સુધી ભારતને ટીબી મુક્ત કરવા પર કામ કરી રહ્યા છીએ. તે સિવાય આવનારા પાંચ વર્ષોમાં અમે જળ સંરક્ષણને પ્રોત્સાહન આપવાની સાથે જ 15 કરોડ ઘરોને પાણીની સપ્લાયથી જોડીશું. અમે આખી દુનિયાને સંદેશ આપ્યો છે અને અમારા સપનાઓ વિશ્વના સપનાઓ સાથે આગળ વધી રહ્યા છે.
મોદીએ યુએનમાં કહ્યું કે, આતંકવાદ વિરુદ્ધ દુનિયાએ એક થવાની જરૂર છે અને ભારતે વિશ્વને હંમેશાથી શાંતિ અને ભાઇચારાનો સંદેશ આપ્યો છે. આતંકવાદ માનવતા માટે સૌથી મોટો પડકાર છે અને ભારતે દુનિયાને યુદ્ધ નહી બુદ્ધ આપ્યા છે.
વડાપ્રધાન મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સત્રને સંબોધિત કરતા આતંકવાદ પર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, ભારતે દુનિયાને યુદ્ધ નહી પરંતુ બુદ્ધ આપ્યા છે. એટલા માટે આતંકવાદ વિરુદ્ધ ભારતમાં આક્રોશ દેખાય છે.
વડાપ્રધાન મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સત્રને સંબોધિત કરતા આતંકવાદ પર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, ભારતે દુનિયાને યુદ્ધ નહી પરંતુ બુદ્ધ આપ્યા છે. એટલા માટે આતંકવાદ વિરુદ્ધ ભારતમાં આક્રોશ દેખાય છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં 130 કરોડ ભારતીયો તરફથી સંબોધિત કરવું મારા માટે ગૌરવનો અવસર છે અને આજે અહી આવતા સમયે સંયુક્ત રાષ્ટ્રની ઇમારતની દિવાલ પર મેં વાંચ્યુ કે –નો મોર સિંગ યુઝ પ્લાસ્ટિક. હું આ સભાને જણાવવા માંગું છું કે આજે જ્યારે હું તમને સંબોધિત કરી રહ્યો છું ત્યારે અમે આખા ભારતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરવા માટે એક મોટું અભિયાન ચલાવી રહ્યા છીએ.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં 130 કરોડ ભારતીયો તરફથી સંબોધિત કરવું મારા માટે ગૌરવનો અવસર છે અને આજે અહી આવતા સમયે સંયુક્ત રાષ્ટ્રની ઇમારતની દિવાલ પર મેં વાંચ્યુ કે –નો મોર સિંગ યુઝ પ્લાસ્ટિક. હું આ સભાને જણાવવા માંગું છું કે આજે જ્યારે હું તમને સંબોધિત કરી રહ્યો છું ત્યારે અમે આખા ભારતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરવા માટે એક મોટું અભિયાન ચલાવી રહ્યા છીએ.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં 130 કરોડ ભારતીયો તરફથી સંબોધિત કરવું મારા માટે ગૌરવનો અવસર છે અને આજે અહી આવતા સમયે સંયુક્ત રાષ્ટ્રની ઇમારતની દિવાલ પર મેં વાંચ્યુ કે –નો મોર સિંગ યુઝ પ્લાસ્ટિક. હું આ સભાને જણાવવા માંગું છું કે આજે જ્યારે હું તમને સંબોધિત કરી રહ્યો છું ત્યારે અમે આખા ભારતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરવા માટે એક મોટું અભિયાન ચલાવી રહ્યા છીએ.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં 130 કરોડ ભારતીયો તરફથી સંબોધિત કરવું મારા માટે ગૌરવનો અવસર છે અને આજે અહી આવતા સમયે સંયુક્ત રાષ્ટ્રની ઇમારતની દિવાલ પર મેં વાંચ્યુ કે –નો મોર સિંગ યુઝ પ્લાસ્ટિક. હું આ સભાને જણાવવા માંગું છું કે આજે જ્યારે હું તમને સંબોધિત કરી રહ્યો છું ત્યારે અમે આખા ભારતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરવા માટે એક મોટું અભિયાન ચલાવી રહ્યા છીએ.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં 130 કરોડ ભારતીયો તરફથી સંબોધિત કરવું મારા માટે ગૌરવનો અવસર છે અને આજે અહી આવતા સમયે સંયુક્ત રાષ્ટ્રની ઇમારતની દિવાલ પર મેં વાંચ્યુ કે –નો મોર સિંગ યુઝ પ્લાસ્ટિક. હું આ સભાને જણાવવા માંગું છું કે આજે જ્યારે હું તમને સંબોધિત કરી રહ્યો છું ત્યારે અમે આખા ભારતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરવા માટે એક મોટું અભિયાન ચલાવી રહ્યા છીએ.
દુનિયામાં લોકોએ સૌથી વધારે મત આપીને મને અને મારી સરકારને જનાદેશ આપ્યો. જનાદેશનો સંદેશ મોટો વ્યાપક અને પ્રેરક છે - PM મોદી
દુનિયામાં લોકોએ સૌથી વધારે મત આપીને મને અને મારી સરકારને જનાદેશ આપ્યો. જનાદેશનો સંદેશ મોટો વ્યાપક અને પ્રેરક છે - PM મોદી

पार्श्वभूमी

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં 130 કરોડ ભારતીયો તરફથી સંબોધિત કરવું મારા માટે ગૌરવનો અવસર છે

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.