પૂર્વ નાણા મંત્રી અરૂણ જેટલીની તબિયત લથડી, દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ
અરૂણ જેટલીને શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ તેમને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
एबीपी माझा वेब टीम Last Updated: 09 Aug 2019 08:25 PM
पार्श्वभूमी
નવી દિલ્હી: પૂર્વ નાણા મંત્રી અરૂણ જેટલીને દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અરૂણ જેટલીને શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ તેમને મેડિકલ ચેક અપ માટે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં...More
નવી દિલ્હી: પૂર્વ નાણા મંત્રી અરૂણ જેટલીને દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અરૂણ જેટલીને શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ તેમને મેડિકલ ચેક અપ માટે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સીએન સેન્ટરમં તેમની સારવાર ચાલી રહી છે. જેટલીને આજે સવારે દસ વાગ્યે એમ્સમાં દાખલ કરાયા હતા. હાલ તેઓ કાર્ડિક ન્યૂરો સેન્ટરના વૉર્ડમાં ભર્તી છે. ડૉક્ટોરનું કહેવું છે કે તેમની હાલત સ્થિર છે. જેટલીના હાલચાલ જાણવા માટે સ્વાસ્થ્યમંત્રી ડૉ. હર્ષવર્ધન પણ એમ્સ પહોંચ્યા છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
અરુણ જેટલીની તબિયત પૂછવા માટે ગૃહમંત્રી અમિત શાહ, લોકસભાના સ્પીકર ઓમ બિરલા એઇમ્સ પહોંચ્યા છે. અમિત શાહ બાદ વડાપ્રધાન મોદી પણ એઇમ્સ પહોંચ્યા છે.