અમદાવાદ રથયાત્રા LIVE: ભગવાન જગન્નાથ નીજ મંદિર પહોંચ્યા, મંદિરે ભક્તોનું ઉમટ્યું ઘોડાપૂર

142મી રથયાત્રામાં ભગવાન જગન્નાથના મોસાળ સરસપુરમાં 18 પોળોમાં 50 હજાર ભાવિક ભક્તોને બપોરે પ્રસાદ પીરસવામાં આવશે.

Advertisement

एबीपी माझा वेब टीम Last Updated: 04 Jul 2019 10:18 PM

पार्श्वभूमी

સરસપુરની 18 પોળોમાં 50 હજાર ભાવિક ભક્તો માટે 1500 કિલો મોહનથાળ, 1000 કિલો ફૂલવડી, બુંદી, પુરી અને બટાકાના શાક પ્રસાદ તરીકે પીરસવામાં આવશે....More

નગરચર્યાએ નીકળેલા જગન્નાથની રથયાત્રા પૂર્ણ થઇ ગઇ છે. ભગવાન જગન્નાથ નીજ મંદિર પહોંચ્યા છે. ભગવાનના દર્શન માટે નીજ મંદિર પર મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે.
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.