શીલા દિક્ષિત પંચતત્વમાં વિલિન, અંતિમ સંસ્કારમાં સામેલ થયા અમિત શાહ અને કોંગ્રેસના મોટા નેતાઓ

દિલ્હી સરકારના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના નિધન પર બે દિવસનો રાજકીય શોક જાહેર કરાયો છે

एबीपी माझा वेब टीम Last Updated: 21 Jul 2019 04:21 PM

पार्श्वभूमी

નવી દિલ્હીઃ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના સીનિયર નેતા શીલા દીક્ષિતનું શનિવારે નિધન થયુ હતું. આજે બપોરે અઢી વાગ્યે રાજધાનીના નિગમબોધ ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ અગાઉ...More

ભીની આંખો સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દિક્ષિતનો અંતિમ સંસ્કાર નિગમબોધ ઘાટ પર કરવામાં આવ્યો. આ સમયે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને કોંગ્રેસના મોટા નેતાઓ હાજર રહ્યાં હતા. ભારે વરસાદ હોવા છતાં સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ સાથે મોટી સંખ્યામાં કાર્યકરો અંતિમ સંસ્કારમાં જોડાયા હતા