દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દિક્ષિતનું નિધન

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શિલા દિક્ષિત લાંબા સમયથી બિમાર ચાલી રહ્યા હતા. તેઓ છેલ્લા કેટલાક દિવસથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા, જ્યાં આજે બપોરે તેમનું નિધન થયું છે.

एबीपी माझा वेब टीम Last Updated: 20 Jul 2019 04:23 PM

पार्श्वभूमी

નવી દિલ્હી: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દિક્ષિતનું નિધન થયું છે. શીલા દિક્ષિત દિલ્હી કૉંગ્રેસના અધ્યક્ષ હતા....More